Chapter :
(Page : )
સવાલ :– મગરિબની નમાઝ માટે તહિય્યતુલ વુઝૂ અને તહિય્યતુલ્ મસ્જિદ ક્યારે પઢવી ?
જવાબ :– મગરિબની નમાઝ પહેલાં કોઈ પણ તહિય્યતની નમાઝ પઢવી મકરૂહ છે, તે નમાઝના બદલે આ કલિમાત ચાર વાર પઢી લેવા મુસ્તહબ છે. ‘‘ સુબ્હાનલ્લાહિ વલ્હમ્દુ લિલ્લાહિ વલા ઈલા–હ ઈલ્લલ્લાહુ વલ્લાહુ અકબર અને તહિય્યહ નમાઝની કઝા પણ નથી માટે બીજા કોઈ સમયે પઢવાથી મજકૂર સુન્નત અદા નહિ થાય. (શામી : ૧/રપર/૪પ૬)
(page number 59-60)
Log in or Register to save this content for later.