[૧૪] તહજ્‌જુદની રકઆત અને તેનો અફઝલ વખત

Chapter :

(Page : )

સવાલ :– ઘરમાં તહિય્યતુલ્‌ વુઝૂની નફલ નમાઝ પઢી શકાય તો તહિય્યતુલ્‌ બૈતની નમાઝ પઢી શકાય ?

જવાબ :– તહિય્યતુલ્‌ બૈત (ઘર)ના નામથી કોઈ નમાઝ ફિકહ હદીસમાં સાબિત નથી. અલબત્ત, ‘‘શર્હે શિર્અહમાં ઘરમાં દાખલ થયા બાદ અને ઘરેથી નીકળતી વખતે નફલ નમાઝ પઢવી (એ શરતે કે મકરૂહ વખત ન હોય) મુસ્તહબ લખ્યું છે અને ફર્ઝ નમાઝોથી પહેલા અને પાછળની સુન્નતો અને બીજી નફલ નમાઝો ઘરમાં જ પઢવી અફઝલ છે.                                             (શામી : ૧/૪૬ર)

(page number 59)

Log in or Register to save this content for later.