Chapter :
(Page : )
સવાલ :– શાબાનની પંદરમી રાતે ઘણાં માણસો છ રકઅતો નફલ નમાઝ પઢે છે. બે રકઆત ઉમર દરાઝીની, બે રકઆત રોઝીમાં બરકતની તો આ છ રકઆત નફલ નમાઝ હદીસથી સાબિત છે ? (હસન અહમદ કાળવાતર, ભાવનગર)
જવાબ :– શાબાનની પંદરમી રાતે ઉમર દરાઝી અને રોઝીમાં બરકતની નિય્યતથી છ રકઆત નફલ નમાઝ પઢવાનો હદીસથી કોઈ સુબૂત નથી માટે આવી મખસૂસ રકઅતોને મખસૂસ નિય્યતથી સુન્નત સમજી પઢવી જાઈઝ નથી. (‘મઆરિફુસ્ સુનન ૬/૯૭)
(page number 48-49)
Log in or Register to save this content for later.