જબલે ઉહદ : ”મદીનહ મુનવ્વરહ”થી ઉત્તર દિશાએ, લગભગ ૪ માઈલ દૂર એક પહાડ છે, જેને ”જબલે ઉહદ”ના નામથી ઓળખવામાં આવે [...]
સય્યિદના જુન્નુરયન (હઝરત ઉસ્માન રદિ.) ઉપર સલામ : જન્ન્તુલ બકીઅમાં હઝરત ઉસ્માન (રદિ.) (કે જેઓ ત્રીજા ખલીફહ છે.)ની કબર ઉપર [...]
પોતાના વતન પાછા આવવાના અદબો : જયારે સરદારે દોઆલમ, તાજદારે મદીનહ, આકાએ નામદાર હઝરત મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની ઝિયારત, [...]
મદીનહ મુનવ્વરહની ખજૂર : હદીસ શરીફમાં મદીનહ મુનવ્વરહની ખજૂરની ઘણી ફઝીલત આવેલી છે. મદીનહ શરીફનું ખજૂર ”અજવા” ખાવાથી ઝહેર પણ [...]
મદીનહ મુનવ્વરહની તે મુબારક જગ્યાઓ, જેની ઝિયારત કરવી જોઈએજન્નતુલ બકીઅ : આ ”મદીનહ મુનવ્વરહ”નું કબ્રસ્તાન છે, અને ”જન્નતુલ બકીઅ”ના નામથી [...]
અસ્હાબે સુફફહ :મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)માં, એક ચબુતરો છે. બાબે જિબ્રઈલથી જો મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)માં [...]
મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના બરકતવંત સાત થાંભલાઓ: એમ તો મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નો ખુણે ખુણો બાબરકત [...]
રિયાઝુલ જન્નત :”બાબે જિબ્રઈલ”થી દાખલ થશો તો તમારા ડાબા હાથ બાજુ એક રૂમ દેખાશે, આ હઝરત ફાતિમહ (રદિ.)નું ઘર હતું. [...]