Chapter : ઈમામ પાછળ કિરાઅત પઢવી
(Page : 180)
સવાલ(૧૯પ–૭પ):– ઈમામ પાછળ નમાઝ પઢીએ તો મુકતદીઓએ ઈમામ પાછળ કંઈક પઢવું જોઈએ ? કે ચુપ રહેવું જોઈએ ? તે ખુલાસાવાર લખશો ?
જવાબ(૧૯પ–૭પ):– હનફી સરણીમાં મુકતદીએ ઈમામ સા.પાછળ ચુપ રહેવું જોઈએ,ઈમામની કિરાઅત મુકતદી માટે કાફી છે.જેમકે હદીષ શરીફમાં છે, ” મન કાન લહુ ઈમામુન ફ કિરાઅતુલ ઈમામિ કિરાઅતુન લહુ ” અર્થાત જેનો ઈમામ હોય તો ઈમામ ની કિરાઅત તેની કિરાઅત લેખાશે. (મિશ્કાત શરીફઃ પેજ–૮૧ હાશિયા નં.–૬)
માટે મુકતદીએ પઢવાની જરૂરત નથી,બલ્કે પઢવું મકરૂહે તહરીમી છે. ફકત ખુદાપાક વધુ જાણનાર છે (શામીઃ ર/ર૬૬. હિદાયાઃ૧/૧ર૦)
Log in or Register to save this content for later.